નમસ્કાર
મિત્રો આજના આધુનિક સમયમા શિક્ષણની ક્ષિતિજો જ્યારે વિસ્તરી રહી છે ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો તેમાથી બાકાત કેવી રીતે રહી શકે? આજે ટેકનોલોજીના યુગમા વર્ગખંડમા પણ વૈવિધ્ય જોવા મળી રહ્યુ છે જે ખરેખર આધુનિક સમયની માંગ છે. કોમ્પ્યુટર અને ઇંટરનેટના આ યુગમા વર્ગખંડને જીવંત રાખવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો તૈયાર છે બસ તેને યોગ્ય દિશામા વાપરવાની નૈતિકતા હોવી જરુરી છે.

0 comments:
Post a Comment